જનરલ નોલેજ પ્રશ્ન - 15 નિચે મુજબ છે
1 સરકારી અંકુશો અને નિયમો ક્રમશ:ઘટાડતા જઇને બજારતંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે
તેવી
વ્યવસ્થા એટલે
ખાનગીકરણ
2 અમુક નિશ્વિત સપાટી કરતાં ઓછી આવક કે ઓછું ખર્ચ ધરાવતા લોકોની ગરીબી કેવી ગરીબી
ગણાયછે ?
નિરપેક્ષ ગરીબી
3 કઇ યોજના હેઠળ ગ્રામ્યવિસ્તારોમાં ગરીબોને મકાનની જરૂરિયાત વિનામૂલ્યે પૂરી પાડવામાં
આવે છે ?
પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના
4 કઇ યોજનામાં માળખાગત સુવિધાઓ વિકાસાવી ટકાઉ અસ્કયામતો ઊભી કરવામાં આવે છે
જવાહર ગ્રામ સમૃદ્ધિ યોજના
5 ભારતમાં ખેતી આધારીત ચીજવસ્તુઓ પર ક્યો માર્કો લગાડવામાં આવે છે ?
એગમાર્ક
6 ભારતમાં હાલમાં વસતી વૃદ્ધિનો દર કેટલો છે ?
1.9 ટકા
7 ભારતના કયા રાજયમાં તેના સ્પષ્ટ વાવેતર વિસ્તારના સંદર્ભમાં સૌથી ઓછી સિંચાઇ થાય છે ?
મિઝોરમ
8 ગ્રાન્ડ ઍનિકટ નહેર કઇ સદીમાં નિર્માણ પામી ?
બીજી
9 ભારતના કાચા લોખંડનો સૌથી મોટો આયાતકાર દેશ ક્યો છે ?
જાપાન
શિવસમુદ્રમ્ વિદ્યુતમાથક
11 ભારતમાં ઉદ્યોગોનો આયોજનપૂર્વકનો વિકાસ ક્યારે થયો ?
કોસ્ટલ હાઇવે
13 ઉત્પાદનમાં સાધનો કેટલા ઉપયોગો ધરાવે છે ?
વૈકલ્પિક
14 વિકાસશીલ દેશોમાં કોનું પ્રભુત્વહોય છે ?
પ્રાથમિક ક્ષેત્ર
15 વૈશ્વિકીકરણનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે ?
વિદેશવ્યાપાર અંગેની નીતિ
મિત્રો તમને કેવું લાગ્યું આ પોસ્ટ જરા કોમેન્ટ દ્વારા જણાવા જો
0 comments:
Post a Comment