ગુજરાત વિષે જનરલ નોલેજ પ્રશ્ન - 19 નિચે મુજબ
01 ગુજરાત રાજ્યના ઉદઘાટક કૉણ હતા ?
રવિશંકર
મહારાજ
02 ગુજરાતના પ્રથમ ભૌતિક વિજ્ઞનિક કોણ હતા ?
ડો.વિક્રમ
સારાભાઇ
03 સહજાંદ સ્વામી નુ મુળ નામ શુ હતુ ?
ઘનશ્યામ
04 સ્વામી દયાનંદ સરસ્વતી રચેલ ગ્રંથનુ નામ શુ
હતુ ?
સત્યાર્થપ્રકાશ
05 અમદાવાદ હવાઇ મથકને ક્યારથી આંતરરાષ્ટ્રીય
હાવાઇ મથકનો દરજ્જો મળ્યો ?
26 જાન્યુઆરી 1991
06 મા બાપને ભુલશો નહિ ભજન ની રચના કોને કરી હતી
?
સંત પુનિત મહારાજ
07 સંત બોડાણાનો જન્મ ક્યા થયો હતો ?
ડાકોર
08 ગુજરાતમા ડાઇનાસોરના ઇંડા ક્યાથી મળી આવ્યા
હતા ?
રૈયાલી
09 વિશ્વપ્રસિધ્ધ કાળીયાર પાર્ક ગુજરાતમા ક્યા
આવેલ છે ?
વેળાવદર
10 ગુજરાતમા કુલ કેટલી મોટી નંદી આવેલ છે ?
સાત
11 ગુજરાતના મધ્યભાગમાથી કયુ વ્રુત પશાર થાઇ છે ?
કર્કવ્રુત
12 એશિયામા સૌપ્રથમ ફરતી રેસ્ટોરંટ ક્યા બનેલી છે
?
સુરત
13 સિધ્ધ્પુરનુ પ્રાચિન નામ શુ હતુ ?
શ્રીસ્થલ
14 બારડોલી સ્ત્યાગ્રહ કઇ સાલમા થયો હતો ?
1928
15 વિરમગામ મા આવેલ મુંનરસ તળાવ કોણે બન્ધાવેલુ ?
મીનળદેવી
16 નારાયન સરોવર પાસે કયુ જૈન તીર્થ આવેલ છે ?
શખેશ્વર
મિત્રો તમને કેવું લાગ્યું આ પોસ્ટ જરા કોમેન્ટ દ્વારા જણાવા જો
0 comments:
Post a Comment