જનરલ નોલેજ પ્રશ્ન - 16
1 ઇરિંગોલકાવૂ ઉપવન કયા જિલ્લાક્માં આવેલુ છે ?
એર્નાકુલમ
2 લીલાવતી ગણિતની રચના કોણે કરી હતી ?
ભાસ્કરાચાર્યે
3 હડપ્પીય સંસ્કૃતિમાંથી મળેલ ધાતુવિદ્યાનો નમૂનો નીચેમાંથી ક્યો છે ?
નર્તકીની પ્રતિમાં
4 મધ્ય પ્રદેશમાં કઇ નદીની ખીણમાં કોતરો વધુ જોવા મળે છે ?
ચંબલ
5 ભારતનું કયું સ્મારક પ્રાચીન સમયમાં બંદર હતું ?
મહાબલિપુરમ્
વન્ય પ્રાણી સપ્તાહ
7 ભારતના દરિયા કિનારે આવેલા જંગલો એટલે ?
મેનગ્રોવ જંગલો
8 ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન કયા જીલ્લામાં સૌથી વધુ થાય છે ?
જૂનાગઢ
9 વિશ્વમાં ક્યા દેશનો માનવ વિકાસ આંક સૌથી વધુ છે ?
નોર્વે
10 ભારતની એકતા અને અખંડિતતા સામેના પડકારો પૈકી એક મોટો પડકાર છે ?
સાંપ્રદાયિકતા
11 ભારતમાં કઇ પ્રજા બહુમતીમાં છે ?
હિંદુઓ
13 અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર આવેલું કયું સ્થાપત્ય દુનિયામાં જાણીતું છે ?
ઝૂલતા મિનારા
14 સંસ્કૃત ભાષાનો પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથ
અષ્ટાધ્યાયી
15 કથાસરિતસાગર ગ્રંથના કર્તા કોણ છે ?
સોમદેવ
16 કોનું શિલ્પ નાદન્ત કલાનો સર્વોતમ નમૂનો છે ?
નટરાજનું
મિત્રો તમને કેવું લાગ્યું આ પોસ્ટ જરા કોમેન્ટ દ્વારા જણાવા જો
0 comments:
Post a Comment