સ્વાગત છે તમારુ આ જનરલ નોલેજ ની દુનીયા મા www.Dev132c.blogspot.com & tv132c.blogspot.com - Dev132c

સામાન્ય જનરલ નોલેજ -8


સામાન્ય જનરલ નોલેજ -8 નીચે મુજબ છે 


1          આઠકાવ્યોના સંકલનનો તમિલભાષાનો મહત્વનો ગ્રંથ કયો છે ?
             તોલકાપ્પિયમ્
2          કઇ રિફાઇનરીના વાયુ-પ્રદૂષણથી આગરાનો તાજમહલ ઝાંખો પડ્યો છે ?
            મથુરાની
3          મેઘાલયમાં ક્યું ઉપવન આવેલું છે ?
            લિંગદોહ 
4          ભાસ્કરાચાર્યે કયો પ્રખ્યાતગ્રંથ લખ્યો હતો ?
            લીલાવતી ગણીત
5          નાગાર્જુન કઇ વિદ્યાપીઠના આચાર્ય હતા ?
            નાલંદા
6          વાગ્ભટ્ટે ક્યા ગ્રંથની રચના કરી ?
            અષ્ટાંગહ્યદયની
7          ખેડૂતોને પાક ઉગાડવા કયું પરિબળ અવરોધક છે ?
            જમીન-ધોવાણ
8          ભારતનો સૌથી ઊંચો મિનારો કયો છે ?
            કુતુબમિનાર
9          તરણેતરનો મેળો કયા રાજયનો પ્રખ્યાત મેળો છે ?
            ગુજરાત 
10        કુતુબુદ્દીન ઐબકે શરૂ કરેલ કુતુબમિનારનું બંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું ?
            ઇલ્તુત્મિશ
11        કઇ ઔષધિય વનસ્પતિ એકમાત્ર ભારતમાં થાય છે ?
            સર્પગંધા
12        કેરળમાં આવેલું અભયારણ્ય ક્યું છે ?
            પેરિયા
13        પ્રોજેકટ ટાઇગર પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
            .. 1973 
14        ભારતમાં સૌથી ઘઊંનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે ?
            ઉત્તર પ્રદેશ 
15        કયા પ્રકારની ખેતીમાં જંગલો કાપીને ખેતી કરવામાં આવે છે ?
            સ્થળાંતરિત
16        ચોમાસામાં થતા પાકને કયા પાક તરીકે ઓળખવામાં આવે છે ?
            ખરીફ
17        વિશ્વમાં મૅંગેનિઝનો સૌથી વધુ જથ્થો ક્યા દેશ પાસે છે ?
            ઝિમ્બાબ્વે 
18        વિશ્વમાં સૌથી વધુ ઊર્જા સામાંથી મેળવે છે ?
            ખનીજ કોલસામાંથી 
19        ક્યું પરિબળ વાસ્તવમાં સૂર્ય શક્તિનું એક સ્વરૂપ છે ?
            પવન 
20        ભારતની 50% જેટ્લી ખાંડની મિલો ક્યા બે રાજ્યોમાં આવેલી છે ?
            મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ 
21        ઉત્તર-પૂર્વ રેલવેનું મુખ્યાલય ક્યા સ્થળે આવેલું છે ?
            ગોરખપુર
22        ભારતની પશ્વિમ-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?
             મુંબઇ 
23        ભારતની મુખ્ય સમસ્યા પૈકીની એક ગંભીર આર્થિક સમસ્યા કઇ છે ?
            ગરીબી
24        ભારતમાં ખેત આધારી ચીજવસ્તુઓ સિવાયની ચીજવસ્તુઓને પ્રમાણીત કરવા …. માર્ક વપરાય છે ?
            આઇ.એસ.આઇ.
25        ગ્રાહક શોષણ થવાનું એક કારણ છે ?
            પ્રજાની નિરક્ષરતા


     મિત્રો તમને કેવું લાગ્યું આ પોસ્ટ જરા કોમેન્ટ દ્વારા જણાવા જો 

મિત્રો આ પણ મારી જ  સાઈટ  છે વિજીટ કરજો








0 comments:

Post a Comment

Dev132c
My Blogger TricksAll Blogger TricksTechtunes